રાધનપુર તાલુકાના સરપંચ એસોસિયેશન મંડળ દ્વારારાધનપુર પ્રાંત કચેરીએ આવેદનપત્ર આપવામાં આવ્યું

પાટણ જિલ્લાના રાધનપુર તાલુકાના સરપંચ એસોસિયેશન મંડળ દ્વારા સરપંચ ના પ્રમુખ તથા દરેક રાધનપુર તાલુકાના ગામડા ના સરપંચ ભેગા મળી રાધનપુર પ્રાંત કચેરીએ આવેદનપત્ર આપ્યું. આવેદનપત્ર રાધનપુર તાલુકાના દરેક ગામડાઓમાં ખાડા, ખાબોચિયા, રસ્તાઓ તથા નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઇ જતાં અતિ ભારે વરસાદના કારણે તથા ઠેરઠેર ગંદકીના કારણે લોકો પરેશાન. ખાડા, ખાબોચિયા પડવાથી સાધનોની અવરજવર લોકો પરેશાની ભોગવી રહ્યા છે. તંત્ર સજાગ નહીં થાય તો ગામે ગામમાં રોગચાળો ફેલાવાની દહેશત ઉઠવા પામી છે.

રિપોર્ટર : બાબુભાઇ પરમાર, રાધનપુર

Related posts

Leave a Comment